Analyse @CMOGuj's tweets
@CMOGuj
| 1,243,213 followers
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ૩ કરોડ ૩૬ લાખ ગરીબ-અંત્યોદય જનસંખ્યા માટે લીધેલા સંવેદનાસ્પર્શી નિર્ણય મુજબ રાજ્યમાં NFSA હેઠળ સમાવિષ્ટ થયેલા ૬૮.૭૧ લાખ રેશન કાર્ડધારકોને સતત ત્રીજીવાર જૂન મહિનામાં પણ રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાનો તા.૧પમી જૂનથી પ્રારંભ થશે. https://t.co/xDlvQDFdyi