Analyse @drkiritpsolanki's tweets
@drkiritpsolanki
| 60,286 followers
ગાંધીજીના આદેશ બાદ ક્ષણવાર માં કોંગ્રેસ નું પ્રમુખ પદ છોડીને પંડિત નહેરુ માટે દેશ ના પ્રથમ PM બનવાનો માર્ગ મોકલો કરનાર સરદાર સાહેબ માટે કોંગ્રેસ એ ભલે કઈ ના કર્યું,પરંતુ @narendramodi જી એ સ્ટેટ્યૂ ઓફ યુનિટી ના સ્વરૂપે સ્મારક બનાવીને સરદાર ની અવગણનાનો જવાબ કોંગ્રેસ ને આપી દીધો છે https://t.co/mRBaHPC8jt