Analyse @imBhupendrasinh's tweets
@imBhupendrasinh
| 478,806 followers
મહામાનવ, ભારતના બંધારણના ઘડવૈયા એવા પૂજનીય બાબા સાહેબ આંબેડકરજીને ચરણોમાં વંદન કરું છું અને મારી ભાવાંજલિ અર્પણ કરું છું.મારી સર્વસમાજને અપીલ છે કે આપણે સૌ સામાજિક સમરસતાના આગ્રહી બનીએ, એમાં જ વ્યકિતનું, સમાજનું અને રાષ્ટ્રનું હિત છે. બાબા સાહેબ આંબેડકર અમર રહો. #AmbedkarJayanti https://t.co/3qO4cpdz5o