Analyse @AmitShah's tweets
@AmitShah
| 34,726,663 followers
.@narendramodi જીએ ₹289 કરોડના ખર્ચે સુરેન્દ્રનગર-પીપાવાવ રેલ વિભાગનુ વિદ્યુતીકરણ, ₹293 કરોડના ખર્ચ મહેસાણા-વરેઠા રેલવે વિભાગનું ગેજ રૂપાંતર અને ₹74 કરોડના ખર્ચે વિદ્યુતીકરણ કાર્યનું ઉદ્ઘાટન કર્યું. જેનાથી મુસાફરીનો સમય ઘટશે અને લોકોની અવરજવર સરળ થશે. #GujaratOnFastTrack https://t.co/EZY3FNtn0Z