Analyse @AmitShah's tweets
@AmitShah
| 34,726,663 followers
આહિર સમાજના મોભી એવા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી દેવાણંદભાઈ સોલંકીના અવસાનથી ખૂબ જ વ્યથિત છુ.
તેઓનું સામાજિક અને રાજકીય યોગદાન હંમેશાં સ્મરણીય રહેશે. સદ્ગત આત્માને પરમાત્મા શાંતિ અર્પે તેમજ તેમના શોકગ્રસ્ત પરિવાર અને સ્વજનોને સાંત્વના.
ૐ શાંતિ: શાંતિ: શાંતિ:
તેઓનું સામાજિક અને રાજકીય યોગદાન હંમેશાં સ્મરણીય રહેશે. સદ્ગત આત્માને પરમાત્મા શાંતિ અર્પે તેમજ તેમના શોકગ્રસ્ત પરિવાર અને સ્વજનોને સાંત્વના.
ૐ શાંતિ: શાંતિ: શાંતિ: