Analyse @devusinh's tweets
@devusinh
| 129,368 followers
અસંખ્ય લોકોને આદર્શ જીવન જીવવાની પ્રેરણા આપનાર તથા શ્રીમદ્ ભાગવત ગીતાના સંદેશને સમગ્ર વિશ્વમાં પ્રસરાવનાર, સ્વાધ્યાય પરિવારના સંસ્થાપક અને મહાન સમાજ સુધારક પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી (દાદા)જી ની જન્મજયંતી પર કોટી કોટી નમન.
જય યોગેશ્વર ? https://t.co/37zVQhY4Gc
જય યોગેશ્વર ? https://t.co/37zVQhY4Gc