Analyse @InfoGujarat's tweets
@InfoGujarat
| 536,285 followers
આણંદ જિલ્લા કલેકટરશ્રી દ્વારા કોરોના વાઇરસ સામે નાગરિકો ને રક્ષણ મળે અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય તેવી આર્યુવેદીક ગળો ઘનવટીની એક લાખ ગોળીઓના પેકિંગ બનાવી તેને નાગરિકોને કોરોના સંક્રમણથી બચવા માટે વિતરણ કરવા અભિયાન હાથ ધરવામાં આવ્યો હતો. https://t.co/KtHfn8l0Gb