Analyse @rajeshs50475689's tweets
@rajeshs50475689
| 7 followers
જ્યારે કબીર સાહેબ શિશુ રૂપમા સતલોકથી લહતારા નામના તળાવમા કમળના ફૂલ પર પ્રકટ થઈ રહ્યા હતા ત્યારે રામાનંદજીના શિષ્ય અષ્ટાનંદજી ત્યાં તપસ્યા કરી રહ્યા હતા. એમને જોયું કે આકાશમાંથી એક પ્રકાશનો ગોળો નીચે આયો અને તળાવના એક કિનારે જઈ ગાયબ થઈ ગયો.
#કબીરપરમેશ્વરની_પ્રગટલીલા
God Kabir https://t.co/qyoRgrfkrx
#કબીરપરમેશ્વરની_પ્રગટલીલા
God Kabir https://t.co/qyoRgrfkrx