Analyse @Bhupendrapbjp's tweets
@Bhupendrapbjp
| 565,258 followers
૧૯૩૦ માં આજના દિવસે મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં સાબરમતી આશ્રમથી ઐતિહાસિક દાંડીકૂચનો પ્રારંભ થયો હતો, જેણે અંગ્રેજ શાસનના પાયા હચમચાવી દીધા. મીઠાના સત્યાગ્રહ માટે.. દેશની આઝાદી અને દેશવાસીઓની અસ્મિતા માટે દાંડીકૂચમાં જોડાનાર સૌ સત્યાગ્રહીઓને કોટિ કોટિ વંદન. https://t.co/LNf3fksZGT